Ch. 9 Author
Published in
Voice of Unity: Sardar Vallabhbhai Patel and the Making of Modern India · Young India Publication , 202523 ઓગસ્ટ 1947ના રોજ દેશના પ્રથમ ગૃહપ્રધાન અને નાયબ વડાપ્રધાન તરીકેસરદાર વલ્લભભાઈ પટલેેહોદ્દો ગ્રહણ કયો. દેશની એકતા અને અખાંડડતતાનો સવાાંગી વવકાસ થાય તેવા અવભગમ થકી દેશન ાં વહીવટી માળખ ાં મજબૂત બને તો સામાન્ય લોકોને સરકારની કામગીરી અને સેવાકીય પ્રવૃવતનો લાભ આપી શકાય. કન્ેર સરકારની વહીવટી સ રઢતા વ્યાપક બનેએ માટ ેઇવન્ડયન વસવવલ સવવિસ હોવી અવનવાયિછે. ભારતના પ્રથમ વડાપ્રધાનશ્રી જવાહરલાલ નેહરૂ અને ઘણા બધા પ્રધાનોના વવરોધ વચ્ચેસરદાર પટલેે ઇવન્ડયન વસવવલ સવવિસ વબલ વવરોધ વચ્ચે પણ લોકસભામાાં વબલ પસાર કરાવ્ય . દીઘિરષ્ટા અને રાષ્ટરસેવાના પ્રકલ્પને ઉજાગર કરનાર સરદાર વલ્લભભાઈ પટલે વસવવલ સવવિસના જનક કહેવાય છે.તેમણેસરકારનેખાતરી આપી કેભલેનેવસવવલ સવવિસના લોકોએ અાંગ્રેજોના શાસનકાળ દરવમયાન ભારતની પ્રજા ઉપર તેમણેત્રાસ ગ જાયો હશેપરાંત લોકશાહીમાાંતેઓ ભારતના વહીવટી વ્યવસ્થાને સમૃદ્ધ અને સ ાંદર બનાવશે તેવી મને ચોક્કસ ખાતરી છે. મારો વસવવવલયન લોકો પર સાંપૂણિ વવશ્વાસ છે. તેઓ પોતાની ફરજમાાં પ્રમાવણક અનેલોક સેવક બનીને કાયિ કરશે. સરદાર પટલે ના પ રુષાથિનેવસવવવલયન લોકોએ સ્વીકારેલ. આજેઇવન્ડયન વસવવલ સવવિસના જેલોકો સનદી અવધકારી બને છે તેની પાયાની નીવ મૂકનાર સરદાર સાહેબ હતા.